મોંઘી દવાના બદલે નિયમિત આનું સેવન કબજિયાત, સાંધાના દુઃખાવા, અનિંદ્રા મટાડી લગ્ન જીવનને સદાય રાખશે આનંદમય…

મિત્રો તમે દૂધ અને ઘી બંનેનું સેવન કરતા હશો. તેમજ ક્યારેક તે એક સાથે સેવન કરો છો તો ક્યારેક અલગ અલગ. પણ જો તમે તેને મિક્સ કરીને સેવન કરો છો તેના ઘણા ફાયદાઓ તમને થાય છે. ઘી અને દૂધનું સંયોજન ત્વચાની જલનથી લઈને પેટ ખરાબ સુધીની બધી પ્રકારની બીમારીઓ દુર કરવામાં મદદ કરે છે. તો … Read more

નાભિ પર લગાવી દો ઘરમાં રહેલી આ એક સફેદ વસ્તુ, શરીરના અનેક રોગ સહિત ચામડી, પાચન અને પીરિયડના દુખાવા કરી દેશે ગાયબ…

નાભી આપણા શરીરનું ખુબ જ મહતવનું અંગ છે. તેથી નાભી પર જો કોઈ ઔષધી અથવા તેલ લગાવવામાં આવે તો તેના ફાયદાઓ શરીરને અંદરના ભાગો અને બહારના ભાગો બંને માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.તે આપણા શરીરને અંદર અને બહારથી સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ પણ વાંચો નાભી પર દૂધ લગાવવાથી થતા સ્વાસ્થ્ય … Read more

આ અમુલ્ય જડીબુટ્ટી દાંત, કાન, માથા અને સાંધાના દુઃખાવો દુર કરી મટાડી દેશે દમના રોગો. તાવ, ઉધરસ, ચામડીના રોગોને કરી દેશે ગાયબ….

અમે તમને જણાવી દઈએ કે પુષ્કરમૂલ ઘણી મહત્વપૂર્ણ જડીબુટ્ટીમાંથી એક છે. તેની અંદર એન્ટી હિસ્ટમાઈન, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ વગેરે ગુણ હોય છે, જે શરીરને લગતી ઘણી સમસ્યાને દૂર કરે છે. હિન્દીમાં પુષ્કરમૂળને પોહકરમૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં ઓરિસ રુટના નામથી ઓળખવામાં આવે છે. આ પણ વાંચો અમે તમને જણાવી દઈએ કે, આજનો … Read more

ઈંડા અને ચીકન કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ 10 વસ્તુનું સેવન, આજીવન નહિ થાય પ્રોટીન, લોહીની કમી અને ડાયાબિટીસ….

શરીરના સારા કામકાજ માટે પ્રોટીન ખુબ જ જરૂરી છે. શરીરના અંગ, માંસપેશીઓ, ત્વચા અને હાર્મોનનું નિર્માણ કરે છે. અભ્યાસ જણાવે છે કે, તે વિવિધ રીતે સ્વાસ્થ્યને સુધારે છે. જેમ કે, શરીરની માંસપેશીઓને મજબૂત બનાવીને તાકાત આપે છે અને પેટની ચરબીને ઓછી કરે છે. એટલું જ નહીં, પરંતુ પ્રોટીન વાળી વસ્તુઓનું સેવન કરવાથી રકતચાપ ઓછું થાય … Read more

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર, માત્ર દસ દિવસ જ દરરોજ સાંજે કરો દૂધ સાથે સેવન

સરગવાને લગભગ બધાં જ લોકો જાણતા જ હશે, કારણ કે સરગવાની શીંગોનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. સરગવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે. સરગવાના બધાં જ અંગો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સરગવામાં પ્રોટીન, એમીનો એસિડ, બીટા કેરોટીન અને જાત જાતના પોષક તત્વો હોય છે. સરગવાના તાજા … Read more

સાંજે 5 થી 6 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો, દવાખાને થતા મોટા લાખો ના ખર્ચા થી બચી જશો

આપણે ડ્રાઈફ્રુટ તરીકે ઓળખાતી દ્રાક્ષનું કોઈને કોઈ કારણસર સેવન કરતા હોઈએ છીએ. ક્યારેક પ્રસાદી સ્વરૂપે, ક્યારેક લાડુમાં અને ક્યારેક અલગ અલગ મીઠાઈઓમાં કાળી દ્રાક્ષને નાખીને વાપરતા હોઈએ છીએ. આમ સેવનમાં દ્રાક્ષનો ઉપયોગ તો કરીએ જે છીએ. પરંતુ આ રીતે સેવન કરવાની જગ્યાએ દ્રાક્ષને પલાળીને વાપરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. તેના ગુણમાં પણ … Read more

શિયાળમાં કમર, ગોઠણ અને કરોડરજ્જુના દુખાવા ગાયબ કરતાં લાડુ, જાણી લ્યો આ સ્પેશિયલ લાડુ બનાવવાની રીત

શિયાળા ની ઋતુ નજીક આવે છે, અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે.ગુંદર કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. તેનાથી ખાંસી, જુકામ, ફ્લુ … Read more

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાનના શરીરની ઘણી બીમારીઓનું મૂળ કારણ છે. આ વસ્તુ એવી પરેશાનીઓને જન્મ આપે છે, જેનાથી માણસ પૂરી રીતે હારી જાય છે. તેમાંથી એક્સ સમસ્યા છે પેટમાં ગેસ બનવાની. આ પણ વાંચો તમને જણાવી દઈએ કે આજે પેટમાં ગેસ બનવાની સમસ્યા વૃદ્ધોમાં જ નહિ પરંતુ યુવાનો માટે પણ મોટી સમસ્યા બની ગઈ … Read more

લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ખાવા લાગો આ દેશી વસ્તુઓ, આજીવન નહિ થાય કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીનની કમી…

તંદુરસ્ત અને લાંબુ જીવન જીવવું એ દરેક માણસની ઈચ્છા હોય છે. તંદુરસ્ત રહેવા માટે જરૂરી નથી કે તમે હમેશા મોંwઘી હેલ્થી વાનગીઓનું જ સેવન કરો. તમે દેશી વાનગીનું સેવન કરીને પણ તંદુરસ્ત રહી શકો છો. બસ તમારે ખાલી ગુણવતા,પ્રમાણ અને સમયનું ધ્યાન રાખવાની જરૂર છે. આ પણ વાંચો ચાલો જાણીએ એવી કઈ 6 સ્વદેશી વાનગીનું … Read more

ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં પીય લ્યો ઘરે જ બનાવેલું આ તુલસીનું ચૂર્ણ. અપચો, એસીડીટી, કફ, ઉધરસથી લઈ પેટની તમામ સમસ્યા કરી દેશે દુર…

તુલસીનો છોડ તો લગભગ દરેકના ઘર આંગણે હોય છે. આ ધાર્મિક મહત્વ રાખવાની સાથે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જો તમે દરરોજ તુલસીના 4-5 પાનનું સેવન કરો છો તેનાથી તમારી ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ થવાની સાથે પાચનતંત્ર પણ મજબુત બને છે. આ પણ વાંચો આમ તુલસીના પાનની સાથે તેના બીજ પણ પોષક તત્વો, એન્ટી ઓક્સીડેન્ટ તેમજ … Read more