માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર, માત્ર દસ દિવસ જ દરરોજ સાંજે કરો દૂધ સાથે સેવન

સરગવાને લગભગ બધાં જ લોકો જાણતા જ હશે, કારણ કે સરગવાની શીંગોનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. સરગવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે. સરગવાના બધાં જ અંગો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સરગવામાં પ્રોટીન, એમીનો એસિડ, બીટા કેરોટીન અને જાત જાતના પોષક તત્વો હોય છે. સરગવાના તાજા … Read more

સાંજે 5 થી 6 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો, દવાખાને થતા મોટા લાખો ના ખર્ચા થી બચી જશો

આપણે ડ્રાઈફ્રુટ તરીકે ઓળખાતી દ્રાક્ષનું કોઈને કોઈ કારણસર સેવન કરતા હોઈએ છીએ. ક્યારેક પ્રસાદી સ્વરૂપે, ક્યારેક લાડુમાં અને ક્યારેક અલગ અલગ મીઠાઈઓમાં કાળી દ્રાક્ષને નાખીને વાપરતા હોઈએ છીએ. આમ સેવનમાં દ્રાક્ષનો ઉપયોગ તો કરીએ જે છીએ. પરંતુ આ રીતે સેવન કરવાની જગ્યાએ દ્રાક્ષને પલાળીને વાપરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. તેના ગુણમાં પણ … Read more

શિયાળમાં કમર, ગોઠણ અને કરોડરજ્જુના દુખાવા ગાયબ કરતાં લાડુ, જાણી લ્યો આ સ્પેશિયલ લાડુ બનાવવાની રીત

શિયાળા ની ઋતુ નજીક આવે છે, અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે.ગુંદર કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. તેનાથી ખાંસી, જુકામ, ફ્લુ … Read more

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાનના શરીરની ઘણી બીમારીઓનું મૂળ કારણ છે. આ વસ્તુ એવી પરેશાનીઓને જન્મ આપે છે, જેનાથી માણસ પૂરી રીતે હારી જાય છે. તેમાંથી એક્સ સમસ્યા છે પેટમાં ગેસ બનવાની. આ પણ વાંચો તમને જણાવી દઈએ કે આજે પેટમાં ગેસ બનવાની સમસ્યા વૃદ્ધોમાં જ નહિ પરંતુ યુવાનો માટે પણ મોટી સમસ્યા બની ગઈ … Read more

લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ખાવા લાગો આ દેશી વસ્તુઓ, આજીવન નહિ થાય કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીનની કમી…

તંદુરસ્ત અને લાંબુ જીવન જીવવું એ દરેક માણસની ઈચ્છા હોય છે. તંદુરસ્ત રહેવા માટે જરૂરી નથી કે તમે હમેશા મોંwઘી હેલ્થી વાનગીઓનું જ સેવન કરો. તમે દેશી વાનગીનું સેવન કરીને પણ તંદુરસ્ત રહી શકો છો. બસ તમારે ખાલી ગુણવતા,પ્રમાણ અને સમયનું ધ્યાન રાખવાની જરૂર છે. આ પણ વાંચો ચાલો જાણીએ એવી કઈ 6 સ્વદેશી વાનગીનું … Read more

ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં પીય લ્યો ઘરે જ બનાવેલું આ તુલસીનું ચૂર્ણ. અપચો, એસીડીટી, કફ, ઉધરસથી લઈ પેટની તમામ સમસ્યા કરી દેશે દુર…

તુલસીનો છોડ તો લગભગ દરેકના ઘર આંગણે હોય છે. આ ધાર્મિક મહત્વ રાખવાની સાથે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જો તમે દરરોજ તુલસીના 4-5 પાનનું સેવન કરો છો તેનાથી તમારી ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ થવાની સાથે પાચનતંત્ર પણ મજબુત બને છે. આ પણ વાંચો આમ તુલસીના પાનની સાથે તેના બીજ પણ પોષક તત્વો, એન્ટી ઓક્સીડેન્ટ તેમજ … Read more

એક્સરસાઇઝ વિના જ ઝડપથી વજન ઉતારવા 100% અસરકારક ઉપાય

💢મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે. ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક વજન વધવાનું કારણ શું? ▪️વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક▪️બેઠાડુ જીવન▪️વારસાગત▪️સ્ટીરોઈડ વાળી દવાઓ▪️જંકફૂડ▪️અનિયમિત પાચન ચક્ર 📣આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે 📌1. GYM | ડાયેટ | કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન) 📌2. આયુર્વેદ મુજબ વજન … Read more

આ સસ્તા શાકનું જ્યુસ લોહીમાં ચોંટેલું બેડ કોલેસ્ટ્રોલ ચપટીમાં બહાર કાઢી હાઈ બ્લડ પ્રેશર કરી દેશે કંટ્રોલ… જાણો સેવનની રીત અને ફાયદા…

મિત્રો હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ ને સાઇલેન્ટ કિલરના રૂપમાં ઓળખાય છે. તેનું કારણ છે કે શરૂઆતમાં તેના લક્ષણો દેખાતા નથી અને જ્યાં સુધી તે નજર આવે છે ત્યાં સુધી ખૂબ જ વિલંબ થઈ ચૂક્યો હોય છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં લગભગ એક કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલ થી … Read more

આ દેશી પીણું ગણાય છે ધરતી પરનું અમૃત, ઉનાળામાં પીવું જોઈએ રોજ… એનર્જી અને ઇમ્યુનિટી વધારી અનેક રોગોને રાખશે દુર…

મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આ ઋતુમાં અવારનવાર લોકોનું ગળું સુકાવા લાગે છે, તાપમાં નીકળવાથી લોકોને એનર્જી ઓછી થવા લાગે છે. આ કારણે આ ઋતુમાં લોકોને વધુમાં વધુ પાણી પીવાની અને હેલ્ધી ડ્રિંક લેવાની સલાહ આપવામાં આવે છે. આ પણ વાંચો ગરમીથી રાહત મેળવવા માટે આ ઋતુમાં શેરડીનો રસ એક ખૂબ જ સારો … Read more

દરરોજ સવારમાં પિય લ્યો આ ફૂલના પાનનું જ્યુસ, બ્લડ શુગર ઘટાડવાનો છે 100% સચોટ ઉપચાર, આજીવન મોંઘી દવાઓ લેવાની જરૂર નહીં પડે…

મિત્રો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમાણે વિશ્વમાં 42.2 કરોડ થી વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે. લગભગ 15 લાખ લોકોના મૃત્યુ દર વર્ષે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે ડાયાબિટીસ ના કારણે થાય છે. ચિંતા ની વાત એ છે કે ડાયાબિટીસ પીડિત લોકોમાં ભારત સૌથી આગળ છે. ભારતમાં સૌથી વધારે લગભગ 8 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ … Read more