લાખો રોગોની એક જ દવા એટલે પીપળાના પાન અને ડાળીઓ. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો, આજના આર્ટિકલમાં અમે તમને પીપળાના ઝાડના આયુર્વેદિક અને ચમત્કારી ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પીપળાનું વૃક્ષ એક જડીબુટ્ટી જેવું છે અને આ વૃક્ષ અનેક રોગોને દૂર કરે છે. મિત્રો, આયુર્વેદ અનુસાર પીપળાના વૃક્ષનો દરેક ભાગ આયુર્વેદ સમાન છે. મિત્રો, પીપળના ઝાડના મૂળ, પીપળના ઝાડની છાલ, પીપળના ઝાડની ડાળીઓ અને … Read more

પગની એડીથી માથાના ઉપરના ભાગ સુધીના તમામ રોગો દૂર થશે. તમારા ઘરની દવા થી જ .

મિત્રો, આજના આર્ટિકલમાં અમે તમને સરસવના સેવનથી થતા ફાયદાઓથી વાકેફ કરવાના છીએ.જો તમે જોયું હશે તો, સરસવનો ઉપયોગ મોટાભાગે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જ્યારે તમે સરસવના દાણાની મદદથી કંઈપણ ચાવો છો, ત્યારે ભોજન સ્વાદિષ્ટ બને છે. પરંતુ તમારે જાણવું જોઈએ કે સરસવનો ઉપયોગ દવાઓ માટે પણ થઈ શકે છે. વાસ્તવમાં, સરસવમાં એવા … Read more

દર 15 દિવસમાં એકવાર તેનું સેવન કરો અને આંતરડાની સફાઈ, મોઢાના ચાંદા જેવી સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ જશે.

સામાન્ય રીતે આપણા શરીરમાં દરેક અંગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને દરેક અંગનું પોતાનું કાર્ય હોય છે. જો કે, જ્યારે આપણે સૌથી મહત્વપૂર્ણ અંગ વિશે વાત કરીએ છીએ ત્યારે તેમાં પેટનો પણ સમાવેશ થાય છે. કારણ કે પેટ એક એવું અંગ છે જે વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તેમાં કોઈ … Read more

તાવ, શરદી, ઉધરસ, કમરના દુખાવા સહિતની અસંખ્ય સમસ્યાઓ દૂર કરવા માટે સૂંઠનો ઉપયોગ કરો.

આદુ સામાન્ય રીતે દરેક ભારતીય ઘરમાં જોવા મળે છે. જો કે આદુનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ તમારે જાણવું જોઈએ કે તમે આદુનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો. જો તમને શરદી, ઉધરસ, કફ અને તાવ જેવા વાયરલ રોગોની સમસ્યા હોય તો તમે આદુનો ઉપયોગ કરી શકો … Read more

આ છે ત્વચાની 5 સમસ્યાઓ દુર કરવાનો સચોટ અને અકસીર ઈલાજ, એક વાર અજમાવો બચી જશે બ્યુટી પાર્લરના ખર્ચા અને લાગશો એકદમ સુંદર…

મિત્રો તમે લવિંગ તેમજ નાળિયેર તેલનો પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હશો. તેમાં રહેલા પોષક તત્વો તમારા શરીરની અનેક બીમારીઓ દુર કરે છે. પરંતુ જો તમને ત્વચા સંબંધી કોઈ સમસ્યા છે તો તમારે નાળિયેરમાં લવિંગ નાખીને તેના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ પણ વાંચો મોટાભાગના લોકો સ્કીનની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. ઘણા લોકોને તો … Read more

બાળકોને નાસ્તામાં આપો આ 5 હેલ્દી અને સ્વાદિષ્ટ વાનગી, બાળકોના હાડકા અને ઇમ્યુનિટી પાવરફુલ કરી બનાવી દેશે એકદમ શક્તિશાળી…

મિત્રો તમે કદાચ ઉપવાસમાં અનેક વસ્તુઓમાં એક વસ્તુ સાબુદાણાનું સેવન કરતા હશો. સાબુદાણા ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. તેમજ તેનાથી બનેલ દરેક વાનગી પણ ખુબ જ હેલ્દી માનવામાં આવે છે. આથી જ સાબુદાણા જો તમે ઉપવાસમાં લો છો તેનાથી તમારું પેટ ભરેલું રહે છે. જો કે તમે સાબુદાણાની ખીચડી બનાવતા હશો. આ સિવાય પણ … Read more

અજમાવો આ મફત ઉપાય, જીમ ગયા વગર અને કંઈ પણ મહેનત વગર જ સડસડાટ ઉતરી જશે વજન… જાણો ઉપયોગની રીત અને ફાયદા….

મિત્રો તમે કદાચ વરીયાળીનો ઉપયોગ મોટેભાગે મુખવાસમાં કરતા હશો. કારણ કે વરીયાળીને આમ તો માઉથ ફ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય વરીયાળી એ તમને ઉનાળા દિવસોમાં એનર્જી આપવાનું કામ કરે છે. તેમજ વરીયાળી વિટામીન સી નો પણ સારો એવો સ્ત્રોત છે. આ પણ વાંચો વરીયાળીમાં ઘણા પોષક તત્વો રહેલા છે. તે માણસને હેલ્દી રાખવાનું … Read more

આ એક ઔષધી તાવ, થાક, અનિંદ્રા અને ચામડીના રોગોને દુર કરી, દિમાગને બનાવી દેશે કોમ્પ્યુટર જેવું… જાણો ઉપયોગની રીત અને તેના ફાયદા…

વાત જયારે આયુર્વેદની આવે ત્યારે આપણા મગજમાં અલગ અલગ પ્રકારની જડીબુટ્ટી આવી જાય છે. આયુર્વેદની વાત આવે ત્યારે ઘણી બધી એવી પ્રાકૃતિક વસ્તુઓ છે, જે આપણને વારસામાં જ મળી છે અને પ્રકૃતિના ખોળામાં જ જોવા મળે છે. જે આપણી માટે જીવન આપનાર હોય શકે છે. આજે અમે આયુર્વેદના એવા જ આશીર્વાદ વિશે વાત કરીશું જેનું … Read more

માસિક દરમિયાન થતા દુખાવા અને મહિલાઓની અનેક પીડાને દુર કરશે આ દેશી ચા, જાણો તેની રેસીપી અને અનેક ફાયદા…

મિત્રો મહિલાઓને અક્સર માસિક દરમિયાન દુખાવાની તકલીફ રહેતી હોય છે. જો કે આ દુખાવો એ કુદરતી છે, પણ તમે ઘણા ઘરેલું ઉપચાર કરીને રાહત મેળવી શકો છો. કહેવાય છે કે, માસિક દરમિયાનના આ દુખાવાને ઓછો કરવા માટે અજમા ખુબ જ ઉપયોગી છે. તેમજ અજમાની ચા પણ ખુબ જ ફાયદાકારક છે. આ પણ વાંચો માસિક દરમિયાન … Read more

બંધ નાક અને સાયનસની સમસ્યાથી મિનીટોમાં જ મેળવો રાહત, દબાવો આ 4 પોઈન્ટ્સ, શરદી, નાકમાંથી નીકળતું પાણી પણ થઈ જશે બંધ….

મિત્રો હાલનું વાતાવરણ જોતા તમે જાણતા જ હશો કે, ઘરે ઘરે લોકો શરદી તાવ અને ઉધરસમાં જકડાયેલા હોય છે. જયારે માણસને શરદી થાય છે સ્વાભાવિક છે કે, તેનું નાક વારંવાર બંધ થઈ જાય છે. એ સમયે તમે દવાનું સેવન કરો છો અથવા બંધ નાક ખોલવા માટે નાકમાં ટીપા નાખો છો. પરંતુ તમે શરીરમાં રહેલ અમુક … Read more