ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં પીય લ્યો ઘરે જ બનાવેલું આ તુલસીનું ચૂર્ણ. અપચો, એસીડીટી, કફ, ઉધરસથી લઈ પેટની તમામ સમસ્યા કરી દેશે દુર…
તુલસીનો છોડ તો લગભગ દરેકના ઘર આંગણે હોય છે. આ ધાર્મિક મહત્વ રાખવાની સાથે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જો તમે દરરોજ તુલસીના 4-5 પાનનું સેવન કરો છો તેનાથી તમારી ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ થવાની સાથે પાચનતંત્ર પણ મજબુત બને છે. આ પણ વાંચો આમ તુલસીના પાનની સાથે તેના બીજ પણ પોષક તત્વો, એન્ટી ઓક્સીડેન્ટ તેમજ … Read more