ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં પીય લ્યો ઘરે જ બનાવેલું આ તુલસીનું ચૂર્ણ. અપચો, એસીડીટી, કફ, ઉધરસથી લઈ પેટની તમામ સમસ્યા કરી દેશે દુર…

તુલસીનો છોડ તો લગભગ દરેકના ઘર આંગણે હોય છે. આ ધાર્મિક મહત્વ રાખવાની સાથે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જો તમે દરરોજ તુલસીના 4-5 પાનનું સેવન કરો છો તેનાથી તમારી ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ થવાની સાથે પાચનતંત્ર પણ મજબુત બને છે. આ પણ વાંચો આમ તુલસીના પાનની સાથે તેના બીજ પણ પોષક તત્વો, એન્ટી ઓક્સીડેન્ટ તેમજ … Read more

એક્સરસાઇઝ વિના જ ઝડપથી વજન ઉતારવા 100% અસરકારક ઉપાય

💢મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે. ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક વજન વધવાનું કારણ શું? ▪️વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક▪️બેઠાડુ જીવન▪️વારસાગત▪️સ્ટીરોઈડ વાળી દવાઓ▪️જંકફૂડ▪️અનિયમિત પાચન ચક્ર 📣આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે 📌1. GYM | ડાયેટ | કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન) 📌2. આયુર્વેદ મુજબ વજન … Read more

આ સસ્તા શાકનું જ્યુસ લોહીમાં ચોંટેલું બેડ કોલેસ્ટ્રોલ ચપટીમાં બહાર કાઢી હાઈ બ્લડ પ્રેશર કરી દેશે કંટ્રોલ… જાણો સેવનની રીત અને ફાયદા…

મિત્રો હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ ને સાઇલેન્ટ કિલરના રૂપમાં ઓળખાય છે. તેનું કારણ છે કે શરૂઆતમાં તેના લક્ષણો દેખાતા નથી અને જ્યાં સુધી તે નજર આવે છે ત્યાં સુધી ખૂબ જ વિલંબ થઈ ચૂક્યો હોય છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં લગભગ એક કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલ થી … Read more

આ દેશી પીણું ગણાય છે ધરતી પરનું અમૃત, ઉનાળામાં પીવું જોઈએ રોજ… એનર્જી અને ઇમ્યુનિટી વધારી અનેક રોગોને રાખશે દુર…

મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આ ઋતુમાં અવારનવાર લોકોનું ગળું સુકાવા લાગે છે, તાપમાં નીકળવાથી લોકોને એનર્જી ઓછી થવા લાગે છે. આ કારણે આ ઋતુમાં લોકોને વધુમાં વધુ પાણી પીવાની અને હેલ્ધી ડ્રિંક લેવાની સલાહ આપવામાં આવે છે. આ પણ વાંચો ગરમીથી રાહત મેળવવા માટે આ ઋતુમાં શેરડીનો રસ એક ખૂબ જ સારો … Read more

દરરોજ સવારમાં પિય લ્યો આ ફૂલના પાનનું જ્યુસ, બ્લડ શુગર ઘટાડવાનો છે 100% સચોટ ઉપચાર, આજીવન મોંઘી દવાઓ લેવાની જરૂર નહીં પડે…

મિત્રો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમાણે વિશ્વમાં 42.2 કરોડ થી વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે. લગભગ 15 લાખ લોકોના મૃત્યુ દર વર્ષે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે ડાયાબિટીસ ના કારણે થાય છે. ચિંતા ની વાત એ છે કે ડાયાબિટીસ પીડિત લોકોમાં ભારત સૌથી આગળ છે. ભારતમાં સૌથી વધારે લગભગ 8 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ … Read more

આ લીલા દાણાનું પાણી વગર મહેનતે ઘટાડી દેશે તમારું વજન, જાણો સેવન કરવાની… થઇ જશો એકદમ ફીટ અને પાતળા…

મિત્રો લગભગ દરેકના ઘરમાં આખા મસાલા નો ઉપયોગ ખૂબ જ થતો હશે. તેમાં અસંખ્ય ગુણો હાજર હોય છે. અને ખાસ કરીને નાની ઈલાયચી ની વાત કરીએ તો આ ખાવાના સ્વાદને તો વધારે જ છે સાથે જ આપણા સ્વાસ્થ્યને પણ ઘણા લાભ પહોંચાડે છે. આ પણ વાંચો તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે. આ બધા … Read more

આ ફળમાં છુપાયેલો છે શક્તિનો ખજાનો, એકવાર કરો સેવન પેટ, પાચન, લીવર સહિત કેન્સરના રોગો પણ થઈ જશે ગાયબ… આજીવન નહિ આંખમાં નંબર…

મિત્રો અમુક ફળના સેવનથી તમને ઘણા ફાયદાઓ મળતા હોય છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જેના સેવનથી તમને અનેક ફાયદાઓ મળે છે. આ ફળનું નામ છે હનુમાન ફળ. જેના સેવનથી તમને સ્વાસ્થ્યને લગતા અનેક લાભો મળે છે. પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે. આ … Read more

પેટમાં જઈને જ દવાની જેમ અસર કરે છે આ પાણી, દૂર રાખે છે નાની મોટી અનેક બીમારીઓથી, આયુર્વેદ અનુસાર જાણો કુદરતી ફિલ્ટરના ફાયદા…

મિત્રો ઉનાળામાં માટલાનું પાણી પીવું ફાયદાકારક હોય છે. આ કુદરતી ફિલ્ટર ની જેમ કામ કરે છે અને પીવા માટે શુદ્ધ પાણી પ્રદાન કરે છે. કેટલીક બીમારીઓથી બચવામાં પણ આ મદદ કરે છે. આજથી લગભગ 20 વર્ષ પહેલા મોટાભાગના ઘરોમાં માટલા જોવા મળતા હતા. ધીમે ધીમે તેની જગ્યા નોર્મલ ફિલ્ટરે લઈ લીધી અને ત્યારબાદ આરઓ ના … Read more

ખાલી પેટ ચાવી જાવ આ પાંદડા, માથાની ચોટીથી લઈ પગની એડી સુધીની બીમારીઓ કરી દેશે ગાયબ… જાણો ઔષધીય ગુણોથી ભરપુર આ 10 પાંદડાના ફાયદા.

આજે ઘણા લોકો તેમના સ્વાસ્થ્યને જાળવવા માટે કુદરતી ઉપચાર અને સર્વગ્રાહી પદ્ધતિઓ પસંદ કરે છે. સમગ્ર ઇતિહાસમાં, પાંદડા તેમના ઔષધીય ગુણધર્મો માટે ઓળખાય છે. આ પણ વાંચો મીઠા લીમડાના પાંદડા, કડવા લીમડાના પાંદડા, તુલસીના પાંદડા વગેરે તમને લગભગ તમારા ઘરની આજુબાજુ જ મળી રહે છે. અને આ દરેક પાંદડાને ખાલી પેટે ખાવાથી અનેક લાભો થાય … Read more

રસોડામાં દેખાતા આ સામાન્ય પાંદડા ડાયાબિટીસ, કબજિયાત દુર કરી પેટ કરી દેશે સાફ, ખરતા વાળ અટકાવી મગજ બનાવી દેશે તેજ, હવે મફતમાં જ શરીરની આ સમસ્યાઓ થઇ જશે ગાયબ…

મીઠી લીંબુના પાન એ એક એવી જડીબુટ્ટી છે જે સદીઓથી તેની મોહક સુગંધ, સ્વાદિષ્ટ સ્વાદ અને સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે. મીઠા લીંબુના પાનને કરી પત્તા, મુરરાયા કોએનિગી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ વાંચો તમે બધાએ એક યા બીજા સ્વરૂપે મીઠા લીમડાના પાનનું સેવન કર્યું જ હશે. ક્યારેક મીઠા લીમડાના પાનનો ઉપયોગ કોઈપણ … Read more