જીવો ત્યાં સુધી નહિ થાય માંસપેશીઓના દુઃખાવા, રોગપ્રતિકારક શક્તિ, હાડકા અને યાદશક્તિ બની જશે મજબૂત, ક્યારેય દવાખાને નહિ જવું પડે…

ડ્રાયફ્રુટ્સ એટલે કે સુકો મેવોમાં ખુબ જ ઔષધીય ગુણો રહેલા છે. તેનું દરરોજ સેવન કરવાથી શરીરને લગતી અનેક સમસ્યાઓથી રાહત મળે છે. હાડકાઓ અને માંસપેશીઓ મજબુત થવાની સાથે એનર્જી પણ આવે છે. તેવામાં વાત જો ખજુરની આવે તો તેમાં વિટામીન, કેલ્શિયમ, ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ ગુણ રહેલા છે. આ પણ વાંચો દરરોજ 2 ખજુર … Read more

પાણી જેમ ચરબી ઉતારવા દરરોજ કરો આનું સેવન, ઇમ્યુનિટી મજબુત કરશે અને વારંવાર બીમાર પણ નહિ પડો….

પ્રાચીનકાળથી નાળિયેર પાણીને એક ચમત્કારિક ડ્રીંક માનવામાં આવે છે. તે સૌથી સારા રીફ્રેનીંગ ડ્રીંકસ માંથી એક છે. જે માત્ર પોતાના અદ્દભુત ફાયદાઓને લીધે ઓળખાય છે, પણ વજન ઓછું કરવા માટે પણ જાણીતું છે. શું નાળિયેર પાણી પીવાથી સાચે જ આપણું વજન ઓછું થઈ શકે છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ. આ પણ … Read more

શિયાળામાં આ લાડુના સેવનથી ભાગી જશે શરીરની અનેક બીમારીઓ, તાવ-શરદી અને છાતીનો દુખાવો દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી અને પાચન… ગમે તેવી ઠંડીમાં શરીર રહેશે ગરમ…

મિત્રો શિયાળાની ઠંડી પણ ખુબ જ પડવા લાગી છે, શિયાળામાં આવતી ઠંડી હવાઓથી થતા નુકશાનથી તમે બધા જ પરિચિત હશો, આ ઠંડી હવા નાની નાની બીમારીઓથી લઈને વ્યક્તિને ખુબ જ મોટા નુકશાન પહોંચાડી શકે છે, અને તે જાનલેવા સાબિત થઈ શકે છે, ત્યારે શરીરને આ દરેક નુકસાનથી બચાવવા માટે પોતાને સ્વસ્થ રાખવા માટે શિયાળામાં દરેક … Read more

ગરમ દૂધમાં ફક્ત 2 ટીપા આ તેલનું સેવન બચાવી દેશે દવાખાનાના મોંઘા ખર્ચા. હાડકાના દુખાવા, કબજિયાતનો 100% અકસીર અને મફત ઈલાજ..

શું તમે ક્યારેય દિવેલ વિશે સાંભળ્યું છે, તેને કેસ્ટર ઓઈલના નામે જાણવામાં આવે છે. દિવેલાના પાન, બીજ, જડ અને ફૂલમાંથી તેલ કાઢવામાં આવે છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણા બધા રોગોને દૂર કરવા માટે કરી શકાય છે. તેને ઔષધિના રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ પેટ સંબંધિત સમસ્યાઓ પેટનો દુખાવો, કબજિયાત અને પાઇલ્સ માટે કરવામાં … Read more

મોંઘા તેલ કે શેમ્પુ કરતા પણ 10 ગણી ઝડપથી વધી જશે વાળ, ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ. મળશે ચોંકાવનારું પરિણામ…

તમે કદાચ દરરોજ એવી વસ્તુઓનું સેવન કરતા હશો, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. પૌષ્ટિક આહાર તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અને આથી જ તમને વિવિધ પ્રકારની દાળ, ડ્રાયફ્રુટ્સ, ફળ અને શાકભાજીને પોતાના આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. એક સારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ જરૂરી જે વસ્તુ છે, તે છે … Read more

મોંઘી દવાના બદલે નિયમિત આનું સેવન કબજિયાત, સાંધાના દુઃખાવા, અનિંદ્રા મટાડી લગ્ન જીવનને સદાય રાખશે આનંદમય…

મિત્રો તમે દૂધ અને ઘી બંનેનું સેવન કરતા હશો. તેમજ ક્યારેક તે એક સાથે સેવન કરો છો તો ક્યારેક અલગ અલગ. પણ જો તમે તેને મિક્સ કરીને સેવન કરો છો તેના ઘણા ફાયદાઓ તમને થાય છે. ઘી અને દૂધનું સંયોજન ત્વચાની જલનથી લઈને પેટ ખરાબ સુધીની બધી પ્રકારની બીમારીઓ દુર કરવામાં મદદ કરે છે. તો … Read more

નાભિ પર લગાવી દો ઘરમાં રહેલી આ એક સફેદ વસ્તુ, શરીરના અનેક રોગ સહિત ચામડી, પાચન અને પીરિયડના દુખાવા કરી દેશે ગાયબ…

નાભી આપણા શરીરનું ખુબ જ મહતવનું અંગ છે. તેથી નાભી પર જો કોઈ ઔષધી અથવા તેલ લગાવવામાં આવે તો તેના ફાયદાઓ શરીરને અંદરના ભાગો અને બહારના ભાગો બંને માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.તે આપણા શરીરને અંદર અને બહારથી સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ પણ વાંચો નાભી પર દૂધ લગાવવાથી થતા સ્વાસ્થ્ય … Read more

આ અમુલ્ય જડીબુટ્ટી દાંત, કાન, માથા અને સાંધાના દુઃખાવો દુર કરી મટાડી દેશે દમના રોગો. તાવ, ઉધરસ, ચામડીના રોગોને કરી દેશે ગાયબ….

અમે તમને જણાવી દઈએ કે પુષ્કરમૂલ ઘણી મહત્વપૂર્ણ જડીબુટ્ટીમાંથી એક છે. તેની અંદર એન્ટી હિસ્ટમાઈન, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ વગેરે ગુણ હોય છે, જે શરીરને લગતી ઘણી સમસ્યાને દૂર કરે છે. હિન્દીમાં પુષ્કરમૂળને પોહકરમૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં ઓરિસ રુટના નામથી ઓળખવામાં આવે છે. આ પણ વાંચો અમે તમને જણાવી દઈએ કે, આજનો … Read more

ઈંડા અને ચીકન કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ 10 વસ્તુનું સેવન, આજીવન નહિ થાય પ્રોટીન, લોહીની કમી અને ડાયાબિટીસ….

શરીરના સારા કામકાજ માટે પ્રોટીન ખુબ જ જરૂરી છે. શરીરના અંગ, માંસપેશીઓ, ત્વચા અને હાર્મોનનું નિર્માણ કરે છે. અભ્યાસ જણાવે છે કે, તે વિવિધ રીતે સ્વાસ્થ્યને સુધારે છે. જેમ કે, શરીરની માંસપેશીઓને મજબૂત બનાવીને તાકાત આપે છે અને પેટની ચરબીને ઓછી કરે છે. એટલું જ નહીં, પરંતુ પ્રોટીન વાળી વસ્તુઓનું સેવન કરવાથી રકતચાપ ઓછું થાય … Read more

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર, માત્ર દસ દિવસ જ દરરોજ સાંજે કરો દૂધ સાથે સેવન

સરગવાને લગભગ બધાં જ લોકો જાણતા જ હશે, કારણ કે સરગવાની શીંગોનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. સરગવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે. સરગવાના બધાં જ અંગો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સરગવામાં પ્રોટીન, એમીનો એસિડ, બીટા કેરોટીન અને જાત જાતના પોષક તત્વો હોય છે. સરગવાના તાજા … Read more