પેટમાં જઈને જ દવાની જેમ અસર કરે છે આ પાણી, દૂર રાખે છે નાની મોટી અનેક બીમારીઓથી, આયુર્વેદ અનુસાર જાણો કુદરતી ફિલ્ટરના ફાયદા…
મિત્રો ઉનાળામાં માટલાનું પાણી પીવું ફાયદાકારક હોય છે. આ કુદરતી ફિલ્ટર ની જેમ કામ કરે છે અને પીવા માટે શુદ્ધ પાણી પ્રદાન કરે છે. કેટલીક બીમારીઓથી બચવામાં પણ આ મદદ કરે છે. આજથી લગભગ 20 વર્ષ પહેલા મોટાભાગના ઘરોમાં માટલા જોવા મળતા હતા. ધીમે ધીમે તેની જગ્યા નોર્મલ ફિલ્ટરે લઈ લીધી અને ત્યારબાદ આરઓ ના … Read more