જો તમે આટલું ધ્યાન રાખશો તો શરીરમાં ક્યારેય યુરિક એસિડ નહીં વધે, તમને સાંધાના દુખાવામાં પણ રાહત મળશે.
મિત્રો, અનિયમિત રહેણીકરણી અને ખોટી ખાણીપીણીની આદતોને કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે, તેમાંથી એક છે યુરિક એસિડની બીમારી. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધે છે, ત્યારે વ્યક્તિને ઘણી સ્વાસ્થ્ય તકલીફોનો સામનો કરવો પડે છે. કારણ કે જો યુરિક એસિડ વધી જાય તો કિડની, હાર્ટ, આર્થરાઈટીસ જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. તેથી … Read more