રાત્રે સુતા પહેલા પગના તળિયા પર આ વસ્તુ લગાવી કરો માલીશ, આવશે ઘસઘસાટ ઊંઘ અને શરીરની આટલી બીમારીઓમાં તરત મળશે રાહત…

જો તમને પણ રાત્રે મોડે સુધી નિંદર નથી આવતી તો તમારે રાત્રે સૂતા પહેલા પગના તળિયાની ઘી થી માલીશ કરવી જોઈએ. તેનાથી તમને રાત્રે શાંતિની નિંદર લેવાની સાથે તમને પાચનમાં પણ મદદ મળે છે. આ વિશે એક્સપર્ટનું માનવું છે કે, રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર ઘી થી મસાજ કરવાથી તમને શાંતિ ભરેલી નિંદર આવવાની … Read more

10 મિનીટ દુધમાં પલાળી ખાવ આ વસ્તુ… જીવનમાં ક્યારેય નહિ ઘટે હિમોગ્લોબીન, સાથે જ ગેસ, કબજિયાત, એસીડીટીથી કાયમી મળી જશે છુટકારો.

જ્યારે પણ રોટલી વધી જાય અથવા તો આગળના દિવસની રોટલી વધી હોય તો તેને ફેંકવી ન જોઈએ. વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જો દૂધ અને વાસી રોટલીને ગોળ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરમાં લોહીની કમી નથી થતી. આ પણ વાંચો જો કે વાસી ખોરાક ખાવો એ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. … Read more

ઈંડા અને ચીકન કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ, આજથી જ કરો સેવન, આજીવન નહિ થાય પ્રોટીનની કમી અને ગંભીર બીમારીઓ….

મિત્રો આપણે જાણીએ છીએ તેમ પ્રોટીન આપણા શરીર માટે ખુબ જ મહત્વનું છે. અને પ્રોટીન મોટેભાગે માંસાહાર માંથી મળે છે. પણ જે લોકો શાકાહારી છે તેમને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમુક વસ્તુઓમાંથી પણ પ્રોટીન મળી રહે છે. ચાલો તો આપણે આ લેખમાં તેના વિશે વિસ્તારથી વાત કરીશું. આ પણ વાંચો સારા સ્વાસ્થ્ય માટે … Read more

ફક્ત 2 રૂપિયાની આ વસ્તુથી મટાડો વર્ષો જુનો યુરિક એસિડનો દુખાવો, એકવાર અજમાવો શરીરમાં આજીવન નહિ વધે યુરિક એસિડ…

મિત્રો આપણે જાણીએ છીએ કે યુરિક એસીડ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે. અને જો તેનું પ્રમાણ શરીરમાં વધી જાય તો અનેક રોગોનો સામનો કરવો પડી શકે છે. પણ જો તમે યુરિક એસિડને બહાર કાઢવા માંગતા હો તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને ફાયદો થશે. આ પણ વાંચો યુરિક એસિડનું લેવલ … Read more

બદામ સમાન ગુણકારી આનું સેવન પથરી, કેન્સર, બીપી, ખરતા વાળ વજન બધું કરી દેશે ગાયબ…

સિંગદાણા એ માત્ર મોઢાનો સ્વાદ જ નથી વધારતા પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. કહેવાય છે કે, સિંગદાણા એ ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણોથી ભરપુર છે. તેમજ તે તમને અનેક બીમારી સામે પણ રક્ષણ પૂરું પાડે છે. આ સિવાય તે પોષક તત્વોથી ભરપુર છે. આ પણ વાંચો શિયાળાના મૌસમમાં સિંગદાણા ખાવાની મજા જ … Read more

જીવો ત્યાં સુધી નહિ થાય માંસપેશીઓના દુઃખાવા, રોગપ્રતિકારક શક્તિ, હાડકા અને યાદશક્તિ બની જશે મજબૂત, ક્યારેય દવાખાને નહિ જવું પડે…

ડ્રાયફ્રુટ્સ એટલે કે સુકો મેવોમાં ખુબ જ ઔષધીય ગુણો રહેલા છે. તેનું દરરોજ સેવન કરવાથી શરીરને લગતી અનેક સમસ્યાઓથી રાહત મળે છે. હાડકાઓ અને માંસપેશીઓ મજબુત થવાની સાથે એનર્જી પણ આવે છે. તેવામાં વાત જો ખજુરની આવે તો તેમાં વિટામીન, કેલ્શિયમ, ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ ગુણ રહેલા છે. આ પણ વાંચો દરરોજ 2 ખજુર … Read more

પાણી જેમ ચરબી ઉતારવા દરરોજ કરો આનું સેવન, ઇમ્યુનિટી મજબુત કરશે અને વારંવાર બીમાર પણ નહિ પડો….

પ્રાચીનકાળથી નાળિયેર પાણીને એક ચમત્કારિક ડ્રીંક માનવામાં આવે છે. તે સૌથી સારા રીફ્રેનીંગ ડ્રીંકસ માંથી એક છે. જે માત્ર પોતાના અદ્દભુત ફાયદાઓને લીધે ઓળખાય છે, પણ વજન ઓછું કરવા માટે પણ જાણીતું છે. શું નાળિયેર પાણી પીવાથી સાચે જ આપણું વજન ઓછું થઈ શકે છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ. આ પણ … Read more

શિયાળામાં આ લાડુના સેવનથી ભાગી જશે શરીરની અનેક બીમારીઓ, તાવ-શરદી અને છાતીનો દુખાવો દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી અને પાચન… ગમે તેવી ઠંડીમાં શરીર રહેશે ગરમ…

મિત્રો શિયાળાની ઠંડી પણ ખુબ જ પડવા લાગી છે, શિયાળામાં આવતી ઠંડી હવાઓથી થતા નુકશાનથી તમે બધા જ પરિચિત હશો, આ ઠંડી હવા નાની નાની બીમારીઓથી લઈને વ્યક્તિને ખુબ જ મોટા નુકશાન પહોંચાડી શકે છે, અને તે જાનલેવા સાબિત થઈ શકે છે, ત્યારે શરીરને આ દરેક નુકસાનથી બચાવવા માટે પોતાને સ્વસ્થ રાખવા માટે શિયાળામાં દરેક … Read more

ગરમ દૂધમાં ફક્ત 2 ટીપા આ તેલનું સેવન બચાવી દેશે દવાખાનાના મોંઘા ખર્ચા. હાડકાના દુખાવા, કબજિયાતનો 100% અકસીર અને મફત ઈલાજ..

શું તમે ક્યારેય દિવેલ વિશે સાંભળ્યું છે, તેને કેસ્ટર ઓઈલના નામે જાણવામાં આવે છે. દિવેલાના પાન, બીજ, જડ અને ફૂલમાંથી તેલ કાઢવામાં આવે છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણા બધા રોગોને દૂર કરવા માટે કરી શકાય છે. તેને ઔષધિના રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ પેટ સંબંધિત સમસ્યાઓ પેટનો દુખાવો, કબજિયાત અને પાઇલ્સ માટે કરવામાં … Read more

મોંઘા તેલ કે શેમ્પુ કરતા પણ 10 ગણી ઝડપથી વધી જશે વાળ, ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ. મળશે ચોંકાવનારું પરિણામ…

તમે કદાચ દરરોજ એવી વસ્તુઓનું સેવન કરતા હશો, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. પૌષ્ટિક આહાર તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અને આથી જ તમને વિવિધ પ્રકારની દાળ, ડ્રાયફ્રુટ્સ, ફળ અને શાકભાજીને પોતાના આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. એક સારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ જરૂરી જે વસ્તુ છે, તે છે … Read more