રાત્રે સુતા પહેલા પગના તળિયા પર આ વસ્તુ લગાવી કરો માલીશ, આવશે ઘસઘસાટ ઊંઘ અને શરીરની આટલી બીમારીઓમાં તરત મળશે રાહત…
જો તમને પણ રાત્રે મોડે સુધી નિંદર નથી આવતી તો તમારે રાત્રે સૂતા પહેલા પગના તળિયાની ઘી થી માલીશ કરવી જોઈએ. તેનાથી તમને રાત્રે શાંતિની નિંદર લેવાની સાથે તમને પાચનમાં પણ મદદ મળે છે. આ વિશે એક્સપર્ટનું માનવું છે કે, રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર ઘી થી મસાજ કરવાથી તમને શાંતિ ભરેલી નિંદર આવવાની … Read more